કારણ આપો: આપણે હવામાં આપણો હાથ સરળતાથી ફેરવી શકીએ છીએ,પરંતુ લાકડાના નક્કર બ્લોકમાંથી હાથ પસાર કરવા માટે કરાટે નિષ્ણાતની જરૂર પડે છે.

  • A
    હવાની ઘનતા વધારે હોય છે.
  • B
    લાકડામાં આંતરઆણ્વીય અવકાશ વધુ હોય છે.
  • C
    હવાના અણુઓ વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે,જ્યારે લાકડાના અણુઓ એકબીજાની ખૂબ નજીક ગોઠવાયેલા હોય છે.
  • D
    લાકડું એ વાયુ છે.

Explore More

Similar Questions

$273 \ K$ તાપમાને બરફ,તે જ તાપમાને રહેલા પાણી કરતા ઠંડક આપવામાં વધુ અસરકારક શા માટે છે?

પદાર્થના એકમ કદ દીઠ દળને ઘનતા કહેવામાં આવે છે $(\text{ઘનતા } = \text{દળ}/\text{કદ})$. નીચેનાને વધતી જતી ઘનતાના ક્રમમાં ગોઠવો: હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ.

કારણ આપો: વાયુ પાત્રની દીવાલો પર દબાણ લગાડે છે.

નીચેના તાપમાને પાણીની ભૌતિક અવસ્થા શું હશે:
$(a)$ $250\,^{\circ}\text{C}$
$(b)$ $100\,^{\circ}\text{C}$?

કારણ આપો: લાકડાના ટેબલને ઘન પદાર્થ કહેવો જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo